----- પ્રશ્નો તો રહેવાના જ. --------

----- પ્રશ્નો તો રહેવાના જ. --------
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..
અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે,
પણ શું કરીએ?!!!
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે...
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે;
અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

Comments

Popular posts from this blog

WhatsApp for Web !!!

Don't be serious, be sincere (by Chetan Bhagat )

મિત્રતા